સામાન્ય જ્ઞાન (GK) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1956 1952 1948 1962 1956 1952 1948 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ? ઈતિહાદ - જેટ એરવેઝ એર એશિયા - ટાટા સન્સ સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ એર એશિયા - ઈન્ડિગો ઈતિહાદ - જેટ એરવેઝ એર એશિયા - ટાટા સન્સ સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ એર એશિયા - ઈન્ડિગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ? પાલી અંગ્રેજી બંગાળી સંસ્કૃત પાલી અંગ્રેજી બંગાળી સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કોનું નામ બંધબેસતું નથી ? મુક્તાનંદ સ્વામી રંગ અવધૂત આનંદમયી મા મોરારિબાપુ મુક્તાનંદ સ્વામી રંગ અવધૂત આનંદમયી મા મોરારિબાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ? સરોજ પાઠક હિમાંશી શેલત વિનોદિની નીલકંઠ ઈલા આરબ મહેતા સરોજ પાઠક હિમાંશી શેલત વિનોદિની નીલકંઠ ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP