સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવાણી
લોકભારતી
લોકવિચાર મંચ
લોકઅમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.

રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર
વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર
વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
બનાસકાંઠાનું લોકનુત્ય
મેર લોકોનું નૃત્ય
પઢાર લોકોનું નૃત્યગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

પ્રેમાનંદ
અખો
વલ્લભ મેવાડો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-1, d-3
a-4, b-3, c-2, d-1
a-3, b-1, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP