સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવિચાર મંચ
લોકઅમૃત
લોકભારતી
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

કસ્ટમ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી
આવકવેરો
એસ્ટેટ ડયુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?

નોર્થ એલાઇડ મુવમેન્ટ
આમાંથી એકપણ નહીં
નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ
નોર્થ એશિયન મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP