સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકવાણી લોકવિચાર મંચ લોકઅમૃત લોકભારતી લોકવાણી લોકવિચાર મંચ લોકઅમૃત લોકભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ? પ્રિયા તેંડુલકર અરુંધતી રોય મેઘા પાટકર વિક્રમ શેઠ પ્રિયા તેંડુલકર અરુંધતી રોય મેઘા પાટકર વિક્રમ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? irctc.co.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html indianrailway.nic.in irctc.co.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html indianrailway.nic.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયારે કોઇ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ? 41 (1) © 41 (1) (a) 41 (1) (b) 41 (1) (d) 41 (1) © 41 (1) (a) 41 (1) (b) 41 (1) (d) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 74 86 81 77 74 86 81 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP