સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવિચાર મંચ
લોકભારતી
લોકઅમૃત
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?

સત્યમ, શિવમ, સુન્દરમ
સત્યમેવ જયતે
જય સચ્ચિદાનંદ
સત્ય વિજયતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-4, b-3, c-2, d-1
a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-1, d-3
a-3, b-1, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

અરુંધતી
યશોધરા
સુભદ્રા
અનસુયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP