ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ?

25 ઓક્ટોબર, 1949
25 ઓક્ટોબર, 1948
26 નવેમ્બર, 1949
26 નવેમ્બર, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ - 12
અનુચ્છેદ - 13
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 59(4)
અનુચ્છેદ 59(2)
અનુચ્છેદ 59(1)
અનુચ્છેદ 59(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP