સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

સબંભ વિભકિત
સંપ્રદાન
અપાદન
અધિકરણ વિભકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

અજયપાલ
મૂળરાજ બીજો
કુમારપાલ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ડોલોમાઈડ - તળાજા તાલુકો
ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો
કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો
સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP