સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?

બોકસાઈટ
ઓઇલ અને પ્રાકૃતિક ગેસ
કોલસો
ઝીંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

શિહાબુદીન ધોરી
મહમૂદ ગઝનવીએ
કુતુબુદીન બખ્તિયારે
કુતુબુદીન ઐબિકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

યશોધરા
સુભદ્રા
અનસુયા
અરુંધતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP