સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

મહારાષ્ટ્ર
બિહાર
જમ્મુ-કાશ્મિર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

ઘન
પ્રવાહી
પ્રવાહી અને વાયુ બંને
વાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
એકપણ નહિં
વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને કરૂણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP