સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
કાવ્યકલ્પલતા
ધર્માભ્યુદય
વિવેકકલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સત્યેન્દ્રનાથ બોઝ
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?

એપ્રિલ 2000
એપ્રિલ 2003
એપ્રિલ 2002
એપ્રિલ 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
NSGM નું પૂરું નામ શું છે ?

ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન
નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી
આપેલ પૈકી એક પણ નહીં
નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP