સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

અટલ બિહારી વાજપેયી
દેવગૌડા
વી.પી.સિંગ
પંડિત જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો
કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો
ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો
ડોલોમાઈડ - તળાજા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ?

મહારાષ્ટ્ર
જમ્મુ-કાશ્મિર
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રજીન્દર સચર
રાકેશ બસંત
ટી.કે.ઓમેન
સૈયદ હમીદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP