સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

અટલ બિહારી વાજપેયી
પંડિત જવાહરલાલ નેહરુ
દેવગૌડા
વી.પી.સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?

41 (1) (d)
41 (1) (b)
41 (1) (a)
41 (1) ©

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

આપેલ બંને
રામચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
ગુણચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ?

ચિન્હ્રો
મૌખિક નિવેદન
અક્ષરો
એકાંત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
ચરક સંહિતા - તબીબી
માધવ નિદાન - પેથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP