સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

વી.પી.સિંગ
દેવગૌડા
પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

અણુપ્રયોગ
ભારત-પાક સીમાયુદ્ધ
રોકેટ લોન્ચિંગ
જાન્યુઆરી 2001નો ભૂકંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

માત્ર ૨
૧,૨,૩
માત્ર ૧,૨
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

બહાદુરશાહ
સિકંદરશાહ
અહમદશાહ ત્રીજો
મુહમ્મદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

અનસુયા
સુભદ્રા
અરુંધતી
યશોધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP