સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? અટલ બિહારી વાજપેયી દેવગૌડા વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી દેવગૌડા વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મિર ગુજરાત બિહાર મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મિર ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે? મેહસાણા સુરત ગાંધીનગર ભાવનગર મેહસાણા સુરત ગાંધીનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જિપ્સી લોકોનું મૂળ સ્થાન નીચેનામાંથી જણાવો. રશિયા ઇજિપ્ત ભારત ફ્રાંસ રશિયા ઇજિપ્ત ભારત ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? રજીન્દર સચર રાકેશ બસંત ટી.કે.ઓમેન સૈયદ હમીદ રજીન્દર સચર રાકેશ બસંત ટી.કે.ઓમેન સૈયદ હમીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP