સામાન્ય જ્ઞાન (GK)
આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા પાકમાં લીલા પડવાશનો સૌથી સારો પ્રતિભાવ જોવા મળે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?