સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

કવિશિક્ષા
સપ્તક્ષેત્ર રાસુ
રેવંતગિરિ રાસુ
માતૃકાચઉપઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

જૈન
શૈવ
વૈષ્ણવ
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગંગા નદી પર કયો જળમાર્ગ આવેલો છે ?

નેશનલ વોટર વે નંબર ૨
નેશનલ વોટર વે નંબર ૧
નેશનલ વોટર વે નંબર ૩
નેશનલ વોટર વે નંબર ૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

ટીલ્થ
સ્ટ્રક્ચર
ટેક્ષચર
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP