સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુદ્રિતકુમુદચંદ્ર
ગણદપૅણ
કથારત્નાકર
મુનિસુવ્રતચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

રાજ્ય વહીવટ
આયુર્વેદ
વ્યાકરણ
જ્યોતિષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

રાવજી પટેલ
કવિ નર્મદ
મણિશંકર ભટ્ટ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

મુકેશ અંબાણી
રતન તાતા
અઝીમ પ્રેમજી
આદિત્ય બિરલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP