સામાન્ય જ્ઞાન (GK)
મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ?

કાન્યાજી રાવજી
લખધીરજી રાવજી
જાયાજી રાવજી
વાઘજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

કાર્તિકેય
કામદેવ
વિશ્વકર્મા
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
માલના વેચાણ વખતે લેવાતો કર
પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP