સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?

ડેરી ઉદ્યોગ
પ્રવાસન ઉદ્યોગ
મત્સ્ય ઉદ્યોગ
ઘેટા અને ઊન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

કથારત્નસાગર - કથાસંગ્રહ
આપેલ તમામ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

હિમાંશી શેલત
સરોજ પાઠક
વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

આદિત્ય બિરલા
મુકેશ અંબાણી
રતન તાતા
અઝીમ પ્રેમજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અયોગ્ય જોડકું પસંદ કરો.

રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી
રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP