સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

12 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
11 કલાક અને 25 મિનિટ
11 કલાક અને 35 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

કામદેવ
વિશ્વકર્મા
નારદ
કાર્તિકેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?

ટ્રુકોલર
વોટ્સ અપ
ફેસબુક
જી.પી.એસ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP