સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 35 મિનિટ
11 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
12 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

વાત અને કફ દૂર કરે
હૃદય રોગની સારવાર
ચામડી-દાંત-પેઢાના રોગો માટે
શરદી-ઉધરસ-તાવ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

નરચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ
દેવચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP