સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ડાયક્લોફીનેક
રોગાર
પેરાસીટામોલ
ક્લોરોફ્લોરોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?

નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

વૈષ્ણવ
શૈવ
બૌદ્ધ
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP