સામાન્ય જ્ઞાન (GK) પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ? ડાયક્લોફીનેક રોગાર પેરાસીટામોલ ક્લોરોફ્લોરોકાર્બન ડાયક્લોફીનેક રોગાર પેરાસીટામોલ ક્લોરોફ્લોરોકાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનાર માસિક સાપ્તાહિક પૌત્રિક પાક્ષિક માસિક સાપ્તાહિક પૌત્રિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ? નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) આપેલ તમામ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ શૈવ બૌદ્ધ જૈન વૈષ્ણવ શૈવ બૌદ્ધ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 એપ્રિલ 1905 14 એપ્રિલ 1891 14 જુલાઈ 1917 14 મે 1889 14 એપ્રિલ 1905 14 એપ્રિલ 1891 14 જુલાઈ 1917 14 મે 1889 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 7 વર્ષ ૫ વર્ષ 3 વર્ષ 10 વર્ષ 7 વર્ષ ૫ વર્ષ 3 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP