સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ક્લોરોફ્લોરોકાર્બન
પેરાસીટામોલ
ડાયક્લોફીનેક
રોગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઉપરના તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

મહમૂદ ગઝનવીએ
કુતુબુદીન બખ્તિયારે
કુતુબુદીન ઐબિકે
શિહાબુદીન ધોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

આચાર્ય જે.બી કૃપલાણી
રાજેન્દ્ર પ્રસાદ
જયપ્રકાશ નારાયણ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવ દેસાઇ
ગાંધીજી
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત નિયામક
રાહત કમિશનર
મુખ્ય સચિવ
CEO-GSDMA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP