સામાન્ય જ્ઞાન (GK) પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ? ક્લોરોફ્લોરોકાર્બન પેરાસીટામોલ ડાયક્લોફીનેક રોગાર ક્લોરોફ્લોરોકાર્બન પેરાસીટામોલ ડાયક્લોફીનેક રોગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ સરોજિની નાયડુ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઇ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઇ ગાંધીજી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP