સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

પેરાસીટામોલ
ડાયક્લોફીનેક
રોગાર
ક્લોરોફ્લોરોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?

મા – બાપ
પત્ની
બાળકો
ભાઇઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

૧,૨,૩
માત્ર ૧
માત્ર ૧,૨
માત્ર ૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ
પોરબંદર-નટવરસિંહ
વડોદરા-સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP