સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ક્લોરોફ્લોરોકાર્બન
પેરાસીટામોલ
ડાયક્લોફીનેક
રોગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
તરંગવઈ
કહાવલી
ગણદર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

સ્ટ્રક્ચર
ટેક્ષચર
ટીલ્થ
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP