સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. અનિશ્ચિત મરજિયાત ફરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત મરજિયાત ફરજિયાત અનુકૂળતા અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ? પાન ખરી પડવાં પાન લાલ થવાં પાન પીળા પડવાં આમાંથી કોઈ નહીં પાન ખરી પડવાં પાન લાલ થવાં પાન પીળા પડવાં આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક મિલિયન એટલે શું થાય ? દસ લાખ એક લાખ એક કરોડ પચાસ લાખ દસ લાખ એક લાખ એક કરોડ પચાસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ? કલમ - 207 કલમ - 185 કલમ - 3 કલમ – 184 કલમ - 207 કલમ - 185 કલમ - 3 કલમ – 184 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? જયલલિતા મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ જયલલિતા મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP