સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

અનિશ્ચિત
મરજિયાત
ફરજિયાત
અનુકૂળતા અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

પાન ખરી પડવાં
પાન લાલ થવાં
પાન પીળા પડવાં
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?

કલમ - 207
કલમ - 185
કલમ - 3
કલમ – 184

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

જયલલિતા
મમતા બેનર્જી
લાલુપ્રસાદ યાદવ
ચંદ્રાબાબુ નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP