સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.
સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેનામાંથી કોણે દસ્તાવેજ ગણાવી હકાય નહી ?
સામાન્ય જ્ઞાન (GK)
રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ?