સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. અનિશ્ચિત ફરજિયાત અનુકૂળતા અનુસાર મરજિયાત અનિશ્ચિત ફરજિયાત અનુકૂળતા અનુસાર મરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ? આદિત્ય બિરલા રતન તાતા મુકેશ અંબાણી અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા રતન તાતા મુકેશ અંબાણી અઝીમ પ્રેમજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ? ભાલ મોડાસા ચરોતર ખાખરીયા ટપ્પા ભાલ મોડાસા ચરોતર ખાખરીયા ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ? અધિકરણ વિભકિત સબંભ વિભકિત અપાદન સંપ્રદાન અધિકરણ વિભકિત સબંભ વિભકિત અપાદન સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ નારાયણ દેસાઇ દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ નારાયણ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP