સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ન્યાયાધીશના હુકમ પછી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
યોગગુરૂ બાબા રામદેવ
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?

સુરેન્દ્રનાથ બેનરજી
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
NSGM નું પૂરું નામ શું છે ?

નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી
આપેલ પૈકી એક પણ નહીં
ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન
નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP