સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – નડિયાદ
ઉમાશંકર જોષી – બામણા
પન્નાલાલ પટેલ – માંડલી
હરીન્દ્ર દવે – ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

સ્વરણસિંહ
બી.એમ. કૌલ
કૈલાસનાથ કાત્જુ
વી.કે. ક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે.
CBI બંધારણીય સંસ્થા છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP