સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

અસત્ય છે.
સંપૂર્ણ સત્ય છે.
અર્ધસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

મહાત્મા ગાંધી
અબુલ કલામ આઝાદ
જે. બી. કૃપલાણી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ?

જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર
જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

સ્થાપના : 1 એપ્રિલ, 1935
ગવર્નર : શક્તિકાંત દાસ
એક પણ નહીં
વડુમથક : નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP