સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

સંપૂર્ણ સત્ય છે.
અસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અર્ધસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

જહોન કેનેડી
માર્શલ ટીટો
નાસર
ગોર્બાચોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
BISનું પૂરું નામ ___ છે.

બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ
બોબે ઈન્ટેલિજન્સ સેલ
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
બાયપાસ ઈન સીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP