સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?

ડિસાસ્ટર મેનેજમેન્ટ
ડિસાસ્ટર મેપીંગ
સ્કુલ મેપીંગ
લેન્ડ મેપીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રામમનોહર લોહિયા
આચાર્ય જે.બી કૃપલાણી
રાજેન્દ્ર પ્રસાદ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

નરસિંહ મહેતા
વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

હરીન્દ્ર દવે – ખંભાત
પન્નાલાલ પટેલ – માંડલી
બકુલ ત્રિપાઠી – નડિયાદ
ઉમાશંકર જોષી – બામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP