સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

સર્વોચ્ચ અદાલત
કોઈ પણ નહીં
વડી અદાલત
સેશન્સ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

27 મે
15 ડિસેમ્બર
30 જાન્યુઆરી
31 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ?

123
124
130
125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP