સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

આમાંથી કોઈ નહીં
સ્ટ્રક્ચર
ટેક્ષચર
ટીલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
પં.જવાહરલાલ નેહરુ
ડૉ.બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
IEC નું પૂરું નામ...

ઇન્ફોર્મેશન એજ્યુકેશન કાઉન્સેલિંગ
ઈન્ફર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન
ઈન્ટરમિટન્ટ એજ્યુકેશન કમિશન
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

પ્રા. નિરંજન દવે
ડૉ.એમ. એન. દેસાઈ
શ્રી વી. આર. મહેતા
ડૉ. પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

વિનોબા ભાવે
અરવિંદ ઘોષ
સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP