સામાન્ય જ્ઞાન (GK) ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ? આમાંથી કોઈ નહીં ટીલ્થ ટેક્ષચર સ્ટ્રક્ચર આમાંથી કોઈ નહીં ટીલ્થ ટેક્ષચર સ્ટ્રક્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રાજેન્દ્ર પ્રસાદ રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? લોકરક્ષક હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ કોન્સ્ટેબલ લોકરક્ષક હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઇ કોન્સ્ટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ? તલાટી મામલતદાર સરપંચ ગ્રામ પંચાયત સભ્ય તલાટી મામલતદાર સરપંચ ગ્રામ પંચાયત સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચપચાર કુટ ઉત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ? મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP