સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પરશુરામ પોટરીઝ-વડોદરા
આઈના મહેલ-ભુજ
વેણીભાઈ મીલ-ભાવનગર
મહારાણા મિલ-પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

કુમારપાલ
અજયપાલ
ભીમદેવ બીજો
મૂળરાજ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બૃહતજાતક
બ્રહ્મકૂટ સિદ્ધાંત
યોગયાત્રા
બૃહતસંહિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વોટસન મ્યુઝિયમ - રાજકોટ
બાર્ટન મ્યુઝિયમ - જામનગર
દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ
કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP