સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

જસત તત્વ
કોપર તત્વ
લોહ તત્વ
બોરોન તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

વિનયચંદ્રસૂરિ
કવિ સુભટ
પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

ધર્માભ્યુદય
કાવ્યકલ્પલતા
કથારત્નાકર
વિવેકકલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

મથુરા મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા
ગાંધાર મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
H) મણિપુર
I) મેઘાલય
J) તેલંગણા
K) આસામ
1) હૈદરાબાદ
2) દીસપુર
3) શિલૉંગ
4) ઈમ્ફાલ

H-4, I-1, J-3, K-4
H-4, I-2, J-1, K-3
H-1, I-3, J-4, K-2
H-4, I-3, J-1, K-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP