સામાન્ય જ્ઞાન (GK) ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ? કોપર તત્વ બોરોન તત્વ લોહ તત્વ જસત તત્વ કોપર તત્વ બોરોન તત્વ લોહ તત્વ જસત તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ? મોસ્કો લન્ડન પેરિસ જીનિવા મોસ્કો લન્ડન પેરિસ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ? હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ રાજય સરકાર જીલ્લા મેજીસ્ટ્રેટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ રાજય સરકાર જીલ્લા મેજીસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું. પાયથાગોરસ આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP