સામાન્ય જ્ઞાન (GK) ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ? જસત તત્વ કોપર તત્વ લોહ તત્વ બોરોન તત્વ જસત તત્વ કોપર તત્વ લોહ તત્વ બોરોન તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. દર્શક પનાલાલ પટેલ નારાયણ દેસાઇ રાજેન્દ્ર શાહ દર્શક પનાલાલ પટેલ નારાયણ દેસાઇ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 16 15 21 10 16 15 21 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે. આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હાલમાં ગુજરાતનાં તાલુકાની સંખ્યા કેટલી છે ? 230 222 220 249 230 222 220 249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP