સામાન્ય જ્ઞાન (GK)
ડાંગરના ધરૂવાડીયામાં કલોરોસીસ શાની ઊણપને લીધે થાય છે ?

કોપર તત્વ
બોરોન તત્વ
લોહ તત્વ
જસત તત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ?

1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ
1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ
100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ
1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

સમાજ સુરક્ષા મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ
ઉત્કર્ષ બોર્ડ
મહિલા વિકાસ મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

હાઇકોર્ટ
ડિસ્ટ્રીક કોર્ટ
રાજય સરકાર
જીલ્લા મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

પાયથાગોરસ
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
શ્રીધર આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP