સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1978 1986 1992 1976 1978 1986 1992 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ? ગોદાવરી તુંગભદ્રા મૂસી મહી ગોદાવરી તુંગભદ્રા મૂસી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? સર્વોચ્ચ અદાલત વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં સર્વોચ્ચ અદાલત વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM 2.5 કણોનો વ્યાસ કેટલો હોય છે ? 2.5 માઈક્રોમીટર 2.5 મિલીમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 માઈક્રોમીટર 2.5 મિલીમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP