સામાન્ય જ્ઞાન (GK)
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?