GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતીય બંધારણનો ભાગ નવ (9)માંનો કોઈ પણ મજકૂર, અનુચ્છેદ (Article) 144ના ખંડ (1) માં નિર્દિષ્ટ કરેલા અનુસૂચિત વિસ્તારોને અને ખંડ (2) માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં તે બાબત ભારતીય બંધારણના કહ્યા અનુચ્છેદ (Article)માં છે ?

243 L
243 P
243 N
243 M

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજુરી જરૂરી છે ?

વિશેષ ખરડો
બંધારણીય ખરડો
નાણાકીય ખરડો
પ્રશાસકીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

ચીમનભાઈ ત્રિવેદી
મધુસૂદન ઢાંકી
ધીરેન્દ્ર મહેતા
સુનિલ કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ?

વિષુવવૃત્ત
ધ્રુવવૃત્ત
મકરવૃત્ત
કર્કવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP