નફો અને ખોટ (Profit and Loss) એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ? 2.25% નફો 2.25% નુકશાન નહિ નફો કે નહિ નુકશાન 13.5% નફો 2.25% નફો 2.25% નુકશાન નહિ નફો કે નહિ નુકશાન 13.5% નફો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હંમેશા ખોટ = X²/100 = 15²/100 = (15×15)/100 = 2.25% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ? 15% 14% 20% 17% 15% 14% 20% 17% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વળતર = 125 × (8/100) = 10 વેચાણ કિંમત = 125 - 10 = 115 નફો = 115-100 = 15%
નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1774 1726 1926 1674 1774 1726 1926 1674 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 16 25 30 20 16 25 30 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે એટલે કે એક પેન ની કિંમત જેટલો નફો થાય. 5 1 100 (?) 100/5 = 20% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂ.290 માં ખરીદેલ વસ્તુ 10% ખોટ ખાઈને વેચતાં કેટલા રૂપિયામાં વેચાય ? રૂા.261 રૂા.280 રૂા.270 રૂા.300 રૂા.261 રૂા.280 રૂા.270 રૂા.300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 11(1/9)% 12(1/3)% 10% ત્રણમાંથી એકપણ નહિ 11(1/9)% 12(1/3)% 10% ત્રણમાંથી એકપણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ