ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

વલ્લભભાઈ પટેલ
ઇન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઇ દેસાઇ
નરેન્દ્ર ભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું ?

ધ્રુવ
કર્ક
કૃષ્ણ દ્વિતીય
ગોવિંદ દ્વિતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કીર્તિ મંદિર
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP