ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો. રણછોડલાલ છોટાલાલ જીવણલાલ બેરિસ્ટર ચીનુભાઈ બારોટ પ્રેમાભાઈ હેમાભાઈ રણછોડલાલ છોટાલાલ જીવણલાલ બેરિસ્ટર ચીનુભાઈ બારોટ પ્રેમાભાઈ હેમાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? સર જહોન માર્શલ માધોસ્વરૂપ વત્સ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત સર જહોન માર્શલ માધોસ્વરૂપ વત્સ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 28 ટકા 25 ટકા 22 ટકા 24 ટકા 28 ટકા 25 ટકા 22 ટકા 24 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? રસિકલાલ પરીખ રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી દયાશંકર દવે રસિકલાલ પરીખ રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી દયાશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP