ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક
વલ્લભભાઈ પટેલ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

અભયદેવસૂરી
મલયગિરિસૂરી
શીલગુણસૂરી
જિનેશ્વરસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ?

હૃદયનાથ કુંજરુ સમિતિ
અશોક મહેતા સમિતિ
કે.એમ. પાનીકર સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

અમૂલચંદ બારીયા
ઈશ્વરભાઈ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ડૉ. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP