ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

મોહનદાસ ગાંધી
જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ખંડેરાવ ગાયકવાડ
2. ગોવિંદરાવ ગાયકવાડ
3. ગણપતરાવ ગાયકવાડ
4. આનંદરાવ ગાયકવાડ

2,4,3,1
1,3,2,4
4,2,3,1
3,1,4,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ?

રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ
જામા મસ્જિદ, અમદાવાદ
આપેલ તમામ
મહંમદ બેગડાની કબર, ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

નરેન્દ્ર ભાઈ મોદી
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના આફ્રિકાવાસને
ગાંધીજીના નોઆખલીના દિવસોને
ગાંધીજીના બાળપણને
ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
ભીમદેવ પહેલો
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP