ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
મોહનદાસ ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "મુદ્રારાક્ષસ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ?

કાંબળી (પાટણ)
નગરા (ખંભાત)
કરૂરા (બનાસકાંઠા)
રમોસ (અરવલ્લી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ?

ગોવિંદરાજ
કુમારપાળ
નાગભટ્ટ પ્રથમ
વસ્તુપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
રવીન્દ્રનાથ ટાગોર
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP