સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ?

સ્ટાર્ચ
પાણી
કાર્બન ડાયોક્સાઇડ
સૂર્યપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

સી. વી. રામન
બિરબલ સાહની
એસ. ચંદ્રશેખર
વેંકટરામન રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ?

મેડમ ક્યુરી
હેન્રી બેકવેરલ
આપેલ પૈકી એક પણ નહીં
પિઅરી ક્યુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP