સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

સી. વી. રામન
વેંકટરામન રાધાકૃષ્ણન
એસ. ચંદ્રશેખર
બિરબલ સાહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ?

પાણી
કાચ
એકપણ નહીં
હીરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP