ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? કે.એમ. મુનશી વસંત શિંદે જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક કે.એમ. મુનશી વસંત શિંદે જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ? રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઈ રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદપુરાણ કયાં રચાયું હોવાનું મનાય છે ? સિદ્ધપુર વલભી વડનગર સોમનાથ સિદ્ધપુર વલભી વડનગર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા સેનાપતિ કે સૈન્યનો વડો વજીર વજીરમંડળનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP