ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

નાગભટ્ટ -I
વિક્રમાદિત્ય - II
નાગભટ્ટ - II
મીહિરભોજ નાગભટ્ટ - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ઘનશ્યામ ઓઝા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP