ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

બારડોલી સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુઝફ્ફરશાહ પ્રથમ
મુહમ્મદશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ
અહમદશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

ભોળાનાથ સારાભાઈ
રૂપરામ
મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
મહિપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP