સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકોમાં રતાંધણાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે ? વિટામીન - સી વિટામિન - ડી વિટામીન - એ વિટામિન - કે વિટામીન - સી વિટામિન - ડી વિટામીન - એ વિટામિન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. તેની ભ્રામક અસર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ? દૂધ લીલા પાંદડાવાળા શાકભાજી પાકી કેરી પાકુ પપૈયું દૂધ લીલા પાંદડાવાળા શાકભાજી પાકી કેરી પાકુ પપૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળાની રસીની શોધ કોણે કરી ? આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર આઈન્સ્ટાઈન વરાહમિહિર થોમસ આલ્વા એડિસન એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે ? કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? સર્પગંધા અશ્વગંધા કરંજ ગળો સર્પગંધા અશ્વગંધા કરંજ ગળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP