ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? રાણી રૂપમતી મીનળ દેવી નાયિકા દેવી રાણી ઉદયમતી રાણી રૂપમતી મીનળ દેવી નાયિકા દેવી રાણી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1961-1963 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ ગોવિંદભાઈ શિણોલ રસિકલાલ પરીખ ઉછંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? નવનિર્માણ આંદોલન અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ઝંડા સત્યાગ્રહ નવનિર્માણ આંદોલન અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ઝંડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP