ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? રતિલાલ સો. નાયક ચંદુલાલ બેચરદાસ પટેલ કે. કા. શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ રતિલાલ સો. નાયક ચંદુલાલ બેચરદાસ પટેલ કે. કા. શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી મહેદી નવાઝજંગ શ્રીમન્ નારાયણ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી મહેદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ? અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર ગોપાલકૃષ્ણ ગોખલે અમૃતલાલ ઠક્કર મદનગોપાલ શર્મા જીવણલાલ બેરિસ્ટર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? ગોંડલ (રાજકોટ) સુરેન્દ્રનગર બન્ની (કચ્છ) ગારિયાધર (ભાવનગર) ગોંડલ (રાજકોટ) સુરેન્દ્રનગર બન્ની (કચ્છ) ગારિયાધર (ભાવનગર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? અમીત અંબાલાલ બચુભાઈ રાવત મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર અમીત અંબાલાલ બચુભાઈ રાવત મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP