સામાન્ય વિજ્ઞાન (General Science)
આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ?

પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા
રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા
આપેલ તમામ કારણો
જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

સી. વી. રામન
જગદીશચંદ્ર બોઝ
પ્રફુલ્લચંદ્ર રોય
હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP