Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
બિહાર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દક્ષિણ પૂર્વનો પ્રવાસ’ના લેખક કોણ છે ?

પ્રીતિ સેનગુપ્તા
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

હીરક
સૂવર્ણ
રજત
અમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

જબલપુર
આણંદ
ઝાંસી
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

કુલીજખાન
મીરઝા અઝીઝ કોકા
શિહાબુદ્દિન અહમદખાન
મીરઝા અબ્દુલ રહીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP