ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? પઢાર સિદી કોટવાલિયા ધાનક પઢાર સિદી કોટવાલિયા ધાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ અખો કવિ શામળ કવિ દલપતરામ કવિ કાન્ત કવિ અખો કવિ શામળ કવિ દલપતરામ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. ભીલોડા તારંગા રાજકોટ ચાણસ્મા ભીલોડા તારંગા રાજકોટ ચાણસ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચિનુ મોદી શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ નગીનદાસ મારફતિયા ચિનુ મોદી શાહબુદ્દીન રાઠોડ ધીરુભાઈ પરીખ નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. પ્રિયકાન્ત મણિયાર મુરલી ઠાકુર સુરેશ દલાલ દયારામ પ્રિયકાન્ત મણિયાર મુરલી ઠાકુર સુરેશ દલાલ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ નિરંજન ભગત વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ નિરંજન ભગત વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP