ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? કોટવાલિયા સિદી ધાનક પઢાર કોટવાલિયા સિદી ધાનક પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? ધીરો ભગત દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? હાજી મહમ્મદ અલ્લારખિયા દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP