સામાન્ય વિજ્ઞાન (General Science)
આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ?

વર્ગીકરણવિદ્યા
ઉત્ક્રાંતિવિદ્યા
સજૈવવિદ્યા
જનીનવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે
પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે.
સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP