ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર માધવરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

દ્વિરેફની વાર્તા - ભાગ - 1
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
હીરાકણી અને બીજી વાતો
તણખામંડળ - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા
લાંગ પુસ્તકાલય - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP