ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? વર્ષા અડાલજા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ હિમાંશી શેલાત કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ગાંધીજી મહાદેવ દેસાઈ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવ દેસાઈ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? પુનર્વસુ વાસુકિ શશિન ઉશનસ્ પુનર્વસુ વાસુકિ શશિન ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1965 ઈ.સ. 1832 ઈ.સ. 1865 ઈ.સ. 1932 ઈ.સ. 1965 ઈ.સ. 1832 ઈ.સ. 1865 ઈ.સ. 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP