ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

વર્ષા અડાલજા
ધીરુબેન પટેલ
હિમાંશી શેલાત
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

ગાંધીજી
મહાદેવ દેસાઈ
પ્રેમાનંદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP