ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામ નવમી હનુમાન જયંતી જન્માષ્ટમી મહાશિવરાત્રી રામ નવમી હનુમાન જયંતી જન્માષ્ટમી મહાશિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા બચુભાઈ શુક્લ વેણીભાઈ પુરોહિત પ્રભુલાલ દ્વિવેદી મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ અખો દયાનંદ સરસ્વતી દયારામ દલપતરામ અખો દયાનંદ સરસ્વતી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' ગીત ખંડકાવ્ય પદ આખ્યાન ગીત ખંડકાવ્ય પદ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. લોકગીત ફટાણાં હાઇકુ સોનેટ લોકગીત ફટાણાં હાઇકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP