ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમરેલી સુરત રાજકોટ ભાવનગર અમરેલી સુરત રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? મીરાબાઈ અખો નારદ નરસિંહ મહેતા મીરાબાઈ અખો નારદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા બળવંત મહેતા દુર્ગારામ મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા બળવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊંડા ચીલા નવલકથા કોની છે ? દિલીપ રાણપુરા મુકેશ જોષી કિશોર મકવાણા ઈવા ડેવ દિલીપ રાણપુરા મુકેશ જોષી કિશોર મકવાણા ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP