ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

ભગવતીકુમાર શર્મા
કાન્તિ ભટ્ટ
ભોળાભાઈ પટેલ
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

નાનાભાઈ ભટ્ટ
જયંત પાઠક
અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP