ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર બોટાદકર બાલમુકુંદ દવે દલપતરામ ખબરદાર બોટાદકર બાલમુકુંદ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? શોર્ય અને પ્રેમ રુદ્ર કરુણ ભયાનક શોર્ય અને પ્રેમ રુદ્ર કરુણ ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ અખો દાસીજીવણ ભાલણ શામળ અખો દાસીજીવણ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ચુનીલાલ મડિયા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP