ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોશી - વાસુકિ
મણિશંકર ભટ્ટ - કાન્ત
બ.ક.ઠાકોર - સેહની
ચીનુભાઈ મોદી - દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP