ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
ભવની રૂપરેખા
સમરસ બિંદુ
સ્વાભિમાનના તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નગીનદાસ પારેખ - રમણિયતા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP