ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? સ્વૈરવિહારી દ્વિરેફ શેષ વાસુકિ સ્વૈરવિહારી દ્વિરેફ શેષ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા ભવની રૂપરેખા સમરસ બિંદુ સ્વાભિમાનના તીર્થસ્થાનો મનની વ્યથા ભવની રૂપરેખા સમરસ બિંદુ સ્વાભિમાનના તીર્થસ્થાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP