ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? સ્વૈરવિહારી શેષ દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? ચૂંદડી જયાજયંતી ચિત્રદર્શનો વિશ્વગીતા ચૂંદડી જયાજયંતી ચિત્રદર્શનો વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? લોપામુદ્રા પૃથ્વીવલ્લભ જય સોમનાથ તપસ્વિની લોપામુદ્રા પૃથ્વીવલ્લભ જય સોમનાથ તપસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી નર્મદ ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી નર્મદ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP