ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષ
દયાશ્રય
વીતરાગ સ્રોત
પરિશિષ્ટ પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

14 મી સદીથી 18મી સદી
9 મી સદીથી 10મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી
11 મી સદીથી 13મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP