ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ઉમાશંકર જોશી ધીરા ભગત મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ઉમાશંકર જોશી ધીરા ભગત મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? ઉમાશંકર જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી ઉમાશંકર જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાલીલા દાણાચાતુરી પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાલીલા દાણાચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP