ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

પ્રેમાનંદ
મહાદેવ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

હરિહર શુક્લ
ચંદ્રગુપ્ત
ઘનશ્યામ
ફ્રેન્ક વ્હાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP