ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ધીરા ભગત મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ધીરા ભગત મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ કર્મધારય દ્વંદ્વ ઉપપદ દ્વિગુ કર્મધારય દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? હરિહર શુક્લ ચંદ્રગુપ્ત ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ હરિહર શુક્લ ચંદ્રગુપ્ત ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? ઝંડા ઝુલણ મણિયાર આપેલ તમામ જૂઠણ ઝંડા ઝુલણ મણિયાર આપેલ તમામ જૂઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP