ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો વાર્તાસંગ્રહ ‘તણખાં' કેટલા મંડળમાં વિભાજિત છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? માનવીની ભવાઈ મિથ્યાભિમાન કુસુમમાળા મળેલા જીવ માનવીની ભવાઈ મિથ્યાભિમાન કુસુમમાળા મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP