ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ તુલસીક્યારો કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ તુલસીક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? સુરેશ જોશી કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ગાંધીજી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? પ્રસ્થાન સંસ્કૃતિ કુમાર વીસમી સદી પ્રસ્થાન સંસ્કૃતિ કુમાર વીસમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? મહેસાણા રાજકોટ અમદાવાદ ભાવનગર મહેસાણા રાજકોટ અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP