ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? પ્રબોધ જોષી ચુનીલાલ મડિયા કવિ કાન્ત ચંદ્રવદન મહેતા પ્રબોધ જોષી ચુનીલાલ મડિયા કવિ કાન્ત ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? ધૂમકેતુ વિલાપી કવિ કાન્ત સુકાની ધૂમકેતુ વિલાપી કવિ કાન્ત સુકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? જીવન શિક્ષણ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ બાલસૃષ્ટિ જીવન શિક્ષણ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ બાલસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? દલપતરામ નર્મદ નાકર પ્રેમાનંદ દલપતરામ નર્મદ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP