ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? શામળ પ્રેમાનંદ દયાનંદ અખો શામળ પ્રેમાનંદ દયાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી કોઇ નહી બૈજુ મર્દાના સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી બૈજુ મર્દાના સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP