ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

નિરંજન ભગત
દુલેરાય કારાણી
કાન્તિ ભટ્ટ
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

ફિલિપ ક્લાર્ક
કૃષ્ણલાલ શ્રીધરાણી
રતિલાલ બોરીસાગર
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

કારતકી પૂનમ
ભાદરવી પૂનમ
દેવ ઉઠી અગિયારસ
આસો સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP