ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

નંદબત્રીસી
રોહીદાસ ચરિત્ર
રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભોજો ભગત
ભાલણ
પ્રેમાનંદ
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP