ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? અખો દયાનંદ શામળ પ્રેમાનંદ અખો દયાનંદ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર રેખાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર રેખાખંડ વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભોજો ભગત ભાલણ પ્રેમાનંદ શામળ ભટ્ટ ભોજો ભગત ભાલણ પ્રેમાનંદ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. મેહેલોલ પાળિયાદ જખૌ મનડાસર મેહેલોલ પાળિયાદ જખૌ મનડાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્ર વિવાહ દાણચાતુરી સુદામાચરિત્ર દાણલીલા પુત્ર વિવાહ દાણચાતુરી સુદામાચરિત્ર દાણલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP