ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

નકલંગનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

સુરેશ દલાલ
કુંદનિકા કાપડિયા
પ્રહલાદ પારેખ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરીન્દ્ર દવે
કરસનદાસ માણેક
ત્રિભુવન ત્રિવેદી
શિવાનંદ અધ્વર્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો.

જયંતી દલાલ
આનંદશંકર ધ્રૂવ
મણિકલાલ નભુભાઈ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP