ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

નારાયણ દેસાઈ
સ્વામી આનંદ
અમૃતલાલ વેગડ
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કવિ ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
હરિકૃષ્ણ પાઠક
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?

અતિજ્ઞાન - આખ્યાન
પ્રશ્ન - સોનેટ
તપાસીએ - ઊર્મિકાવ્ય
જૂનું પિયર - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP