ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

લાભુભાઈ ત્રિવેદી
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

ઉપરવાસ - રઘુવીર ચૌધરી
આંગળિયાત - જોસેફ મેકવાન
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
વડવાનલ - કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ભગવતીકુમાર શર્મા
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

રતિલાલ બોરીસાગર
મૃગેશ શાહ
નટવરલાલ પંડયા
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

કરસનદાસ મૂળજી
નગીનદાસ મારફતિયા
નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP