ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા જાહેર પીર-ઉનાવા દેવાભગત-ભાણવડ નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાલીતાણા કપડવંજ પાટણ ભરૂચ પાલીતાણા કપડવંજ પાટણ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ ઝાલર જળતીર્થ લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ ઝાલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP