ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ચંદ્રકાંત બક્ષી
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
આનંદશંકર ધ્રુવ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?

જૂનું પિયર - ગરબી
તપાસીએ - ઊર્મિકાવ્ય
પ્રશ્ન - સોનેટ
અતિજ્ઞાન - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

અંબાજીના શણગારનો ગરબો
કજોડાનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
આનંદનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ભીખુ - ધૂમકેતુ
પરીક્ષા - મધુબેન ગાંધી
બાનો વાડો - પ્રવીણ દરજી
રાનમાં - ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP