ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? લોમહર્ષિણી ગુલફામ ઝાંઝવાં શહીદ લોમહર્ષિણી ગુલફામ ઝાંઝવાં શહીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! જે કોઈ પ્રેમ અંશ અવતરે વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાંસી નામની છોકરી’, ‘કાલસર્પ’ કોના નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ? ત્રિભુવનદાસ લુહાર નવલરામ ત્રિપાઠી ઉશનસ્ મધુરાય ત્રિભુવનદાસ લુહાર નવલરામ ત્રિપાઠી ઉશનસ્ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? અંકિત ત્રિવેદી ગુણવંત શાહ સૌરભ શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી ગુણવંત શાહ સૌરભ શાહ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP