ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા મીરાં દયારામ અખો નરસિંહ મહેતા મીરાં દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાટણ ભરૂચ કપડવંજ પાલીતાણા પાટણ ભરૂચ કપડવંજ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિ કોણ છે ? નર્મદ કાન્ત કલાપી સ્નેહરશ્મિ નર્મદ કાન્ત કલાપી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ શાહબુદ્દીન રાઠોડ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP