ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

મનમોહનદાસ રણછોડદાસ
મયારામ શંભુનાથ
ગોરધન કડિયા
જદુરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

ધીરુબેન પટેલ
વિદ્યાગૌરી નીલકંઠ
વર્ષાબેન અડાલજા
સરોજબેન પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નર્મદ
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP