ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

રાવ ખેંગારજી ત્રીજા
મોતીભાઈ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

કવિ સુંદરમ્
ર્ડા.હરિવલ્લભ ભાયાણી
ઉમાશંકર જોષી
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
કુસુમમાળા - નરસિંહરાવ
મિથ્યાભિમાન - દલપતરામ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP