ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

મન નો ડગે - ગંગાસતી
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP