ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? ચંદ્રવદન મહેતા કવિ કાન્ત પ્રબોધ જોષી ચુનીલાલ મડિયા ચંદ્રવદન મહેતા કવિ કાન્ત પ્રબોધ જોષી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? મન નો ડગે - ગંગાસતી તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે મન નો ડગે - ગંગાસતી તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ દયારામ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી ઉમાશંકર જોષી દિનકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP