ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ર.છો. પરીખ જયશંકર સુંદરી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? પેટલાદ નડિયાદ રાજકોટ સુરત પેટલાદ નડિયાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? હરજી લવજી દામાણી ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? પ્રસાદ બ્રહ્મભટ્ટ રવીન્દ્રનાથ ટાગોર કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રેમજી પટેલ પ્રસાદ બ્રહ્મભટ્ટ રવીન્દ્રનાથ ટાગોર કૃષ્ણલાલ શ્રીઘરાણી પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભોજા ભગત દયારામ ભાલણ ધીરો ભોજા ભગત દયારામ ભાલણ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? પરબ બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ કુમાર પરબ બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP