ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક જયશંકર સુંદરી ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક જયશંકર સુંદરી ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો હતો ? વાલોડ ખંભારા સેડલા કાલોલ વાલોડ ખંભારા સેડલા કાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ હ. પટેલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ હ. પટેલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP