ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પૃથ્વી વલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ન્હાનાલાલ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ રમણ શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ રમણ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP