ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

કાનજી, જીવી : મળેલા જીવ
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
ગોબર, સંતુ : સંતુ રંગીલી
રામજી ભા, રૂખી : દરિયાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

મોતીભાઈ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
રાવ ખેંગારજી ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP