ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
રામજી ભા, રૂખી : દરિયાલાલ
ગોબર, સંતુ : સંતુ રંગીલી
કાનજી, જીવી : મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ન્હાનાલાલ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP