ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

ગોબર, સંતુ : સંતુ રંગીલી
રામજી ભા, રૂખી : દરિયાલાલ
કાનજી, જીવી : મળેલા જીવ
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

પૂર્વોત્તર
દક્ષિણાયન
હિમાલયની યાત્રા
હિમાલયની પદયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP