ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
અમૃતલાલ યાજ્ઞિક
યશવંત શુક્લ
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ગોળમેજી પરિષદ
સાયમન કમિશન
ચોરીચોરા
જલિયાવાલા બાગ હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

એકાંકી-બાથટબમાં માછલી
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
નાટક-રોમન સ્વરાજ
પ્રવાસવર્ણન-અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

જયશંકર સુંદરી
કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ
ચંદ્રવદન મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
નારાયણ દેસાઈ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP